લુપ્ત-થઈ-રહેલ-મણિરામની-વાંસળી-ઓરછાના-જંગલો

Narayanpur, Chhattisgarh

Apr 04, 2021

લુપ્ત થઈ રહેલ: મણિરામની વાંસળી, ઓરછાના જંગલો

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના ગોંડ આદિવાસી સમુદાયના વાંસળી બનાવનાર મણિરામ મંડાવીને આજે ય યાદ છે એ સમય જ્યારે જંગલો પ્રાણીઓ, વૃક્ષો અને એ વાંસથી સમૃદ્ધ હતા જેમાંથી તેઓ પોતાની વિશિષ્ટ ઓળખ સમી ખાસ પ્રકારની 'ઝૂલતી વાંસળી' બનાવે છે

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Priti David

પ્રીતિ ડેવિડ પારીનાં કાર્યકારી સંપાદક છે. તેઓ જંગલો, આદિવાસીઓ અને આજીવિકા પર લખે છે. પ્રીતિ પારીના શિક્ષણ વિભાગનું પણ નેતૃત્વ કરે છે અને ગ્રામીણ મુદ્દાઓને વર્ગખંડ અને અભ્યાસક્રમમાં લાવવા માટે શાળાઓ અને કોલેજો સાથે કામ કરે છે.

Translator

Maitreyi Yajnik

મૈત્રેયી યાજ્ઞિક ઓલ ઇન્ડિયા રેડિયોની વિદેશ પ્રસારણ સેવા ગુજરાતી વિભાગ સાથે કેઝ્યુઅલ સમાચાર-વાચક/અનુવાદક તરીકે સંકળાયેલા છે. તેઓ SPARROW (Sound and Picture Archives for Research on Women) સાથે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે સંકળાયેલા છે.